Talati Practice MCQ Part - 6
ગુજરાતના કયા સ્થળેથી ભરતીના મોજામાંથી વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે ?

હંસસ્થળી
સિક્કા
માધોપુર
મેથાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

મણિશંકર રત્નજી ભટ્ટ
રા.વિ. પાઠક
દલપતરામ
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
એક પેનની મૂ.કિ. રૂા. 100 છે. A તેને 25% નફો લઈને Bને વેચે છે અને B 20% નુકસાન કરી Cને વેચે છે. તો તે પેન Cને કેટલા રૂપિયામાં પડી હશે ?

110
100
115
105

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કયા અનુ.માં દર્શાવ્યું છે કે ભારત સંઘની રાજભાષા દેવનાગરી લિપિમાં લખેલી હિન્દી રહેશે ?

અનુ. 341
અનુ. 343
અનુ. 342
અનુ. 344

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ?

ચંદ્રગુપ્ત બીજો
અશોક
સમુદ્રગુપ્ત
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP