કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ફીટ ઇન્ડિયા મૂવમેન્ટ' ની શરૂઆત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ક્યારે કરી હતી ? 29 સપ્ટેમ્બર, 2019 29 ઓગસ્ટ, 2019 28 ઓગસ્ટ, 2019 28 સપ્ટેમ્બર, 2019 29 સપ્ટેમ્બર, 2019 29 ઓગસ્ટ, 2019 28 ઓગસ્ટ, 2019 28 સપ્ટેમ્બર, 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 21 ડિસેમ્બર 20 ડિસેમ્બર 22 ડિસેમ્બર 19 ડિસેમ્બર 21 ડિસેમ્બર 20 ડિસેમ્બર 22 ડિસેમ્બર 19 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના પૈકી ખોટું વિધાન જણાવો ? 24 નવેમ્બર : ઉત્ક્રાંતિ દિવસ 24 નવેમ્બર ચાર્લ્સ ડાર્વિનનો જન્મદિવસ છે. ડાર્વિન દિવસ- 12 ફેબ્રુઆરી 'ધ વોયેજ ઓફ ધ બિગલ' એ ચાર્લ્સ ડાર્વિનનું પ્રખ્યાત પુસ્તક છે. 24 નવેમ્બર : ઉત્ક્રાંતિ દિવસ 24 નવેમ્બર ચાર્લ્સ ડાર્વિનનો જન્મદિવસ છે. ડાર્વિન દિવસ- 12 ફેબ્રુઆરી 'ધ વોયેજ ઓફ ધ બિગલ' એ ચાર્લ્સ ડાર્વિનનું પ્રખ્યાત પુસ્તક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતની 'વિમેન્સ ટી-20 ચેલેન્જ 2020' નું આયોજન ક્યાં થયું હતું ? દુબઈ, UAE મુંબઈ, ભારત અબુધાબી, UAE શારજાહ, UAE દુબઈ, UAE મુંબઈ, ભારત અબુધાબી, UAE શારજાહ, UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'ઓર્ડર ઓફ ધ ઝાયદ' એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ? પેલેસ્ટાઇન યુએઈ સાઉદી આરબ રશિયા પેલેસ્ટાઇન યુએઈ સાઉદી આરબ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'રામાનુજન પુરસ્કાર'ના સંદર્ભમાં ખોટું વિધાન જણાવો ? રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. રામાનુજન પુરસ્કાર મેળવનારા પ્રથમ ભારતીય વ્યક્તિ રામદોરાઈ સુજાતા છે. આજ દિન સુધી કુલ 5 ભારતીય ગણિતશાસ્ત્રીઓને રામાનુજન પુરસ્કાર મળી ચૂક્યો છે. આ પુરસ્કાર યુવા ગણિતશાસ્ત્રીને એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કાર અંતર્ગત આપવામાં આવતું ફંડ 'એલ્બેલ ફંડ' ના માધ્યમથી પ્રદાન કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP