Talati Practice MCQ Part - 7
ક્રિકેટના જાદુગર તરીકે કોને ઓળખવામાં આવે છે ?

મેજર ધ્યાનચંદ
કપિલદેવ
સચિન તેંડુલકર
જામ રણજિતસિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ?

આર્યભટ્ટ
સુશ્રુત
વરાહમિહિર
બ્રહ્મગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્રાવ છે ?

ઇસ્ટ્રોજન
સાયટોકાઈનીન
ઇન્સ્યુલિન
થાઈરૉક્સિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP