Talati Practice MCQ Part - 7
‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ?

વિનોદ વ્યાસ
દરબાર પુંજાવાળા
નિરંજન ભગત
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
બંધારણના અનુચ્છેદ-32 અને અનુચ્છેદ-226 બાબતે નીચે પૈકી ક્યું વિધાન યોગ્ય છે ?

આપેલ પૈકી એક પણ નહીં
અનુચ્છેદ-32 માત્ર સરકારી વિભાગોને અપીલનો હક આપે છે.
અનુચ્છેદ-32 મૂળભૂત હક અંગેનો છે,અનુચ્છેદ-226 બંધારણીય હક અંગેનો છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શબ્દકોશના ક્રમ પ્રમાણે સાચા અક્ષરોનો ક્રમ શોધો.

ક, ટ, ત, ચ
ડ, ટી, ઠૌ, ઢા
કા, ખુ, ઘૂ, ભૈ
ક, ર, મ, ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાંબહેનનું મૂળનામ જણાવો.

એની બેસન્ટ
મીરા આલ્ફાન્સો
સિસ્ટર નિવેદિતા
મિસ મેડલિન સ્લેડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દાંતનું ક્ષયન રોકવા માટે આપણને નિયમિત દાંતોને બ્રશ કરવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે વપરાતી ટૂથપેસ્ટનો સ્વભાવ કેવો હોય છે ?

બેઝિક
ક્ષારક
એસિડિક
તટસ્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ?

નિરંજન ભગત
દુલા ભાયા કાગ
દુલેરાય કારાણી
ધનાભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP