Talati Practice MCQ Part - 7 તબલાં અને સિતારના શોધક કોને માનવામાં આવે છે ? અલબરુની હસન નિજામી અમીર ખુશરો બરની અલબરુની હસન નિજામી અમીર ખુશરો બરની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે કયા વર્ષે ગીરમાં યોજના શરુ કરાઈ હતી ? 1964 1970 1968 1972 1964 1970 1968 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દેશની પ્રથમ 4G સેવા કયાંથી શરૂ કરવામાં આવી હતી ? દિલ્હી મુંબઈ કલકત્તા અમદાવાદ દિલ્હી મુંબઈ કલકત્તા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક ફોટોમાં દેખાતા પુરુષને બતાવીને અંજલિ કહે છે કે મારી બહેનના ભાઈના પિતાનો એકમાત્ર દીકરો છે તો તે પુરુષ અંજલીનો શું થાય ? મામા પિતરાઈ ભાઈ ભાઈ પિતા મામા પિતરાઈ ભાઈ ભાઈ પિતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ પછી ગુજરાતની ગાદી કોણે સંભાળી હતી ? અજયપાળ સોલંકી ઋષભદેવ સોલંકી મૂળરાજ સોલંકી વિજયદેવ સોલંકી અજયપાળ સોલંકી ઋષભદેવ સોલંકી મૂળરાજ સોલંકી વિજયદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘વૈશાખનંદન’ ઉપનામ કયા સાહિત્યકારનું છે ? રઘુવીર ચૌધરી મણિલાલ દેસાઈ જયંત પાઠક અનિલ જોષી રઘુવીર ચૌધરી મણિલાલ દેસાઈ જયંત પાઠક અનિલ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP