Talati Practice MCQ Part - 7
‘સંગીત મકરંદ’ની રચના કોણે કરી હતી ?

મકરંદ દવે
ઓમકારનાથ
નારદ
સારંગદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘આવરદા વશ સર્વ, કાળ સૌ કોને ખાશે.'- પંક્તિમાં ક્યો ભાવ દર્શાવાયો છે ?

જીવન ક્ષણભંગુર છે.
જીવન અમર છે.
જીવન નિરાશામાય છે.
જીવનમાં આશા છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
CARTOSA ઉપગ્રહ ___ સંબંધી જાણકારી માટે ઉપયોગી છે ?

નકશા
હવામાન
ખગોળીય અવલોકન
સમુદ્રી જીવશસૃષ્ટિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

મેંગેનીઝની ખાણો માટે
મધના ઉત્પાદન માટે
ભગવાન શિવના શિવાલય માટે
પ્રાકૃતિક સ્થળ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP