Talati Practice MCQ Part - 7 દાંડીકૂચ યાત્રાને મહાદેવ દેસાઈએ શેની સાથે સરખામણી કરી છે ? નેપોલિયનની પેરિસ માર્ચ ધર્મયુદ્ધ એક પણ નહીં મહાભિનિષ્ક્રિમણ નેપોલિયનની પેરિસ માર્ચ ધર્મયુદ્ધ એક પણ નહીં મહાભિનિષ્ક્રિમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 પોરો ખાવો - રૂઢિપ્રયોગનો અર્થ શું છે ? આડોડાઈ કરવી શાંતિ થવી શાંતિ હણવી વિસામો લેવો આડોડાઈ કરવી શાંતિ થવી શાંતિ હણવી વિસામો લેવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સાહિત્યકાર ચૂનીલાલ મડિયાનો જન્મ કયાં થયો હતો ? ગોલાના પાલ્લા શિયાણી ધોરાજી સીતવાડા ગોલાના પાલ્લા શિયાણી ધોરાજી સીતવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા સાહિત્યકાર ‘ભગત બાપુ' તરીકે ઓળખાય છે ? દુલેરાય કારાણી દુલા ભાયા કાગ ધનાભગત નિરંજન ભગત દુલેરાય કારાણી દુલા ભાયા કાગ ધનાભગત નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગળદેવના મેળાનું આયોજન કયાં થાય છે ? દાહોદ નવસારી વલસાડ ભરૂચ દાહોદ નવસારી વલસાડ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતમાં વાંટા પદ્ધતિ કોણે દાખલ કરી હતી ? અકબર અહમદશાહ બાદશાહ થોમસ મુનરો સિદ્ધરાજ જયસિંહ અકબર અહમદશાહ બાદશાહ થોમસ મુનરો સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP