Talati Practice MCQ Part - 7
ભારત કયા દેશ સાથે સૌથી લાંબી સીમારેખા ધરાવે છે ?

અફઘાનિસ્તાન
ચીન
બાંગ્લાદેશ
પાકિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સુદર્શન તળાવની પાળે ભગવાન વિષ્ણુનું મંદિર કોણે બંધાવ્યું હતું ?

ચક્રપાલિ
રુદ્રદામા
સુવિશાખ
પુષ્યગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

અમૃતલાલ વેગડ
મહેન્દ્ર મેઘાણી
કિશોરલાલ મશરૂવાલા
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગ્ય જોડકાં જોડો.
સ્થાપક
a. ચંદ્રદેવ
b. કૃષ્ણરાજ
c. બપ્પદેવ
d. જયસિંહ
વંશ/રાજ્ય
1. ગઢવાલ રાજ્ય
2. પરમાર વંશ
3. પલ્લવ વંશ
4. ચાલુક્ય વંશ

d-1, a-2, b-3, c-4
c-1, d-2, a-3, b-4
b-1, c-2, d-3, a-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP