Talati Practice MCQ Part - 7 ‘પૃથ્વી પોતાની ધરી પર ફરે છે’ - આ વિધાન ગુપ્તકાળ દરમિયાન કયા વિદ્વાને કહ્યું હતું ? વરાહમિહિર આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત સુશ્રુત વરાહમિહિર આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દેશની પ્રથમ 4G સેવા કયાંથી શરૂ કરવામાં આવી હતી ? દિલ્હી અમદાવાદ કલકત્તા મુંબઈ દિલ્હી અમદાવાદ કલકત્તા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ? 66 ટકા 33 ટકા 100 ટકા 50 ટકા 66 ટકા 33 ટકા 100 ટકા 50 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાષ્ટ્રધ્વજ ફરકાવવો દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે ? અનુચ્છેદ 19 (1)(D) અનુચ્છેદ 19 (1)(A) અનુચ્છેદ 19 (1)(C) અનુચ્છેદ 19 (1)(B) અનુચ્છેદ 19 (1)(D) અનુચ્છેદ 19 (1)(A) અનુચ્છેદ 19 (1)(C) અનુચ્છેદ 19 (1)(B) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 અશોકે રાજ્યાભિષેકના આઠમા વર્ષે (ઈ.સ.પૂર્વે 261) કલિંગના કયા રાજા સામે યુદ્ધ જાહેર કર્યું હતું ? જયંત ભલ્લાલદેવ હરપાલદેવ હરિહરરાય જયંત ભલ્લાલદેવ હરપાલદેવ હરિહરરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયારની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયાનું કહેવાય છે ? 1991 1980 1965 1977 1991 1980 1965 1977 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP