Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ગ્લાયકોજીનેસીસ
ગ્લુકોજીનોલાઈસીસ
ગ્લુકોનીયોજીનેસીસ
ઈએચપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2200 રૂપિયા
2300 રૂપિયા
2000 રૂપિયા
2100 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આઈ.સી.એ.આર., નવી દિલ્હી દ્વારા આપવામાં આવતો “કૃષિ શ્રેષ્ઠ પત્રકારત્વ" એવોર્ડ કયો છે ?

જવાહરલાલ નેહરુ એવોર્ડ
હરીઓમ આશ્રમ ટ્રસ્ટ એવોર્ડ
ચૌધરી ચરણસિંહ એવોર્ડ
પંજાબ રાવ દેશમુખ એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

યુયૂત્સુ
યૂયુત્સુ
યુયુત્સુ
યુયુત્સૂ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘ઉપાન રેણુએ અભ્ર છાયો, શું સૈન્ય મોટું જાય' - અલંકાર જણાવો.

ઉપમા
યમક
રૂપક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“20 લાખથી વધુ ન હોય તેવી વસતી વાળા રાજ્યમાં મધ્યવર્તી સ્તરે પંચાયતોની રચના કરી શકાશે નહીં.” આ જોગવાઈ ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલી છે ?

243 E (1)
243 C (1)
243 D (2)
243 B (2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP