Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ગ્લુકોજીનોલાઈસીસ
ઈએચપી
ગ્લુકોનીયોજીનેસીસ
ગ્લાયકોજીનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ભારતના સૌપ્રથમ ન્યુક્લિયર રિએક્ટરનું નામ જણાવો.

કૈગા
અપ્સરા
કલ્પક્કમ
તારાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સૂર્યના કિરણો વિષુવવૃત્ત ઉપર સીધા ___ દિવસે પડતા હોઈ રાત અને દિવસ સરખાં થાય છે.

12 જાન્યુઆરી અને 28 ઑગસ્ટ
એક પણ નહીં
21 માર્ચ અને 23 સપ્ટેમ્બર
21 જૂન અને 22 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેના પૈકી ક્યા શબ્દો શબ્દકોશના ક્રમ પ્રમાણે નથી ?

માન, મૂક્ત, મિત્ર, મૂળ
અનંત, અભિષેક, ઈત્યાદિ, ઉચ્ચાર
હકારાત્મક, હઠાગ્રહ, હિમાદ્રી, હિંસાત્મક
ઉચિત, ઉત્તમ, ઉપસ્થિત, ઠોઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP