Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ઈએચપી
ગ્લાયકોજીનેસીસ
ગ્લુકોજીનોલાઈસીસ
ગ્લુકોનીયોજીનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘કાનજી તારી મા કહેશે પણ અમે’ના રચનાકાર કોણ છે ?

નરસિંહ મહેતા
મીરાંબાઈ
દયારામ
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કપૂરિયાં શબ્દ માટે નીચેનામાંથી ક્યો શબ્દસમૂહ યોગ્ય છે ?

કપૂરમાંથી બનાવેલી ગોટી
કાચી કેરીનાં લાંબાં ચીરિયા
કપૂરની રાખ
કપૂર સળગાવતાં આવતી સુગંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP