Talati Practice MCQ Part - 7
ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ?

ગ્લુકોજીનોલાઈસીસ
ઈએચપી
ગ્લુકોનીયોજીનેસીસ
ગ્લાયકોજીનેસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેંચવાના જેથી કનુ પાસે મનુ કરતાં રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતાં રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે ?

40
50
20
30

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પેટ્રન સેન્ટ તરીકે ભારતીય સનદી સેવામાં કોણ જાણીતું છે ?

વીર સાવરકર
સરદાર વલ્લભભાઈ પટેલ
સત્યેન્દ્રનાથ બોઝ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP