Talati Practice MCQ Part - 7
નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
નિભાવની
અભાવની
સમભાવની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કોના સહયોગથી વર્ષ 1906માં મહારાજા સયાજીરાવ ત્રીજાએ સમગ્ર વડોદરા રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજીયાત બનાવ્યું હતું ?

સર ટી.માધવરાવ
મલ્હારરાવ
રમેશચંદ્ર દત્ત
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત કોણ લાવી શકે ?

તલાટી કમ મંત્રી
ડી.ડી.ઓ.
ટી.ડી.ઓ.
ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પુનઃનિર્માણ થઈ શકે તેવી સંપતિ જણાવો.

ખનીજ
કુદરતી વાયુ
જંગલો
પેટ્રોલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP