Talati Practice MCQ Part - 7
નિરપેક્ષ ગરીબી એ કઈ સ્થિતિ દર્શાવે છે ?

અભાવની
સમભાવની
નિભાવની
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ?

બાલાજી વિશ્વનાથ બીજા
બાજીરાવ પ્રથમ
બાલાજીરાવ બીજો
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘લોકહિતવાદી’ નામે કોણ પ્રસિદ્ધ હતા ?

કેશવચંદ્ર
ગોપાલહરિ દેશમુખ
આત્મારામ
જવાહરમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
યોગેશ એક સ્થળ Aથી B સુધી 20 કિ.મી./કલાકની ઝડપે જાય છે જ્યારે Bથી A પરત 30 કિ.મી./કલાકની ઝડપે આવે છે. તો સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી ?

18 કિ.મી./કલાક
25 કિ.મી./કલાક
12 કિ.મી./કલાક
24 કિ.મી./કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP