Talati Practice MCQ Part - 7
‘પથ્થર થરથર ધ્રૂજે' કાવ્યના કવિ કોણ છે ?

વિનોદ વ્યાસ
દરબાર પુંજાવાળા
ધ્રુવ ભટ્ટ
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

600 મી²
430 મી²
1728 મી²
34.56 મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘નયા ગુજરાત’ સ્વપ્ન કયા મુખ્યમંત્રી સાથે સંકળાયેલું છે ?

નરેન્દ્ર મોદી
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP