Talati Practice MCQ Part - 7
મરાઠાસંઘની સ્થાપના કોણે કરી ?

બાજીરાવ પ્રથમ
બાલાજી વિશ્વનાથ બીજા
બાલાજીરાવ બીજો
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

6.25%
93.75%
1.25%
50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

પ્રાકૃતિક સ્થળ માટે
મેંગેનીઝની ખાણો માટે
ભગવાન શિવના શિવાલય માટે
મધના ઉત્પાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
જૈનોનો રવાડીનો મેળો કયાં યોજાય છે ?

મોઢેરા
સંતરામપુર
ગરબાડા
જેસાવાડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP