Talati Practice MCQ Part - 7
પુનઃનિર્માણ થઈ શકે તેવી સંપતિ જણાવો.

કુદરતી વાયુ
જંગલો
પેટ્રોલ
ખનીજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
આહાર શ્રૃંખલામાં પ્રથમ ક્રમે નીચેના પૈકી શું હોય છે ?

માંસાહારી
દ્વિતિયક્રમના માંસાહારી
તૃણાહારી
ઉત્પાદકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાતમાં વાંટા પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?

અકબર
અહમદશાહ બાદશાહ
થોમસ મુનરો
સિદ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP