Talati Practice MCQ Part - 7
વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘વિશ્વ વન વર્ષ’ ઘોષિત કરવામાં આવ્યું હતું ?

2010
2013
2011
2012

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ?

720 લિટર
72 લિટર
72000 લિટર
7200 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ?

મહેન્દ્ર મેઘાણી
કાકાસાહેબ કાલેલકર
કિશોરલાલ મશરૂવાલા
અમૃતલાલ વેગડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
‘સુરંદો’ કેવા પ્રકરનું વાદ્ય છે ?

અવનધ વાદ્ય
ધન વાદ્ય
તંતુ વાદ્ય
સુષિર વાદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
તાજેતરમાં ત્રિપુરાના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂંક કરવામાં આવી છે ?

બિપ્લવકુમાર
પ્રફુલકુમારદાસ
માણિક સાહા
સીબુ સોરેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP