Talati Practice MCQ Part - 7
વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને ‘વિશ્વ વન વર્ષ’ ઘોષિત કરવામાં આવ્યું હતું ?

2012
2013
2011
2010

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી સાચી જોડણી કઈ છે ?

નૈમિત્તીક
નૈમિત્તિક
નૈમીત્તિક
નૈમીત્તીક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
મહારાષ્ટ્રમાં વર્ધા નજીક આવેલી ગાંધીજીની કર્મભૂમિ ક્યા નામથી ઓળખાય છે ?

સત્યાગ્રહ
સ્વરાજ
સેવાગ્રામ
હૃદયકુંજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા કયાં આવેલી છે ?

ભોપાલ
નવી દિલ્હી
દહેરાદૂન
બેંગલોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP