Talati Practice MCQ Part - 7
શિવરાજપુર શેની માટે જાણીતું છે ?

પ્રાકૃતિક સ્થળ માટે
મેંગેનીઝની ખાણો માટે
ભગવાન શિવના શિવાલય માટે
મધના ઉત્પાદન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સંસ્કૃતમાં રચનાઓ કરનાર ઉદયરાજ કોના દરબારી કવિ હતા ?

અહમદશાહ બાદશાહ
કુત્બુદ્દીન
મહમૂદ ત્રીજો
મહમૂદ બેગડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સંયોજકનો પ્રકાર લખો : ‘સાહેબ કામમાં હતા, છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો.

સમુચ્યવાચક
વિરોધવાચક
શરતવાચક
પરિણામવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ?

પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ
શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ
શ્રી રવિશંકર રાવલ એવોર્ડ
આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
સિંધુ સભ્યતાના કયા સ્થળેથી હાથીના અવશેષ મળ્યાં છે ?

શિકારપુર
લોથલ
રોજડી
સૂરકોટડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ખોરાક અને કૃષિ સંગઠનનું વડુંમથક ક્યાં આવેલું છે ?

રોમ
ન્યૂયોર્ક
જિનિવા
પેરિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP