Talati Practice MCQ Part - 7 શિવરાજપુર શેની માટે જાણીતું છે ? પ્રાકૃતિક સ્થળ માટે મેંગેનીઝની ખાણો માટે ભગવાન શિવના શિવાલય માટે મધના ઉત્પાદન માટે પ્રાકૃતિક સ્થળ માટે મેંગેનીઝની ખાણો માટે ભગવાન શિવના શિવાલય માટે મધના ઉત્પાદન માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંસ્કૃતમાં રચનાઓ કરનાર ઉદયરાજ કોના દરબારી કવિ હતા ? અહમદશાહ બાદશાહ કુત્બુદ્દીન મહમૂદ ત્રીજો મહમૂદ બેગડો અહમદશાહ બાદશાહ કુત્બુદ્દીન મહમૂદ ત્રીજો મહમૂદ બેગડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સંયોજકનો પ્રકાર લખો : ‘સાહેબ કામમાં હતા, છતાં હું તેમની ઓફિસમાં પહોંચી ગયો. સમુચ્યવાચક વિરોધવાચક શરતવાચક પરિણામવાચક સમુચ્યવાચક વિરોધવાચક શરતવાચક પરિણામવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત સરકાર દ્વારા લલિતકલા ક્ષેત્રે કયો એવોર્ડ આપવામાં આવે છે ? પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડ શ્રી રવિશંકર મહારાજ લાલિત્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ આદ્યકવિ નરસિંહ મહેતા એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 સિંધુ સભ્યતાના કયા સ્થળેથી હાથીના અવશેષ મળ્યાં છે ? શિકારપુર લોથલ રોજડી સૂરકોટડા શિકારપુર લોથલ રોજડી સૂરકોટડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ખોરાક અને કૃષિ સંગઠનનું વડુંમથક ક્યાં આવેલું છે ? રોમ ન્યૂયોર્ક જિનિવા પેરિસ રોમ ન્યૂયોર્ક જિનિવા પેરિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP