Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

વેણીભાઈ પુરોહિત
કૃષ્ણલાલ શ્રીધરાણી
પિનાકિન ઠાકોર
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વિનોબા ભાવેએ જમીન સુધારા માટેનું ભૂદાન આંદોલન કયાંથી શરૂ કર્યું હતું ?

મધ્યપ્રદેશ
ગુજરાત
મહારાષ્ટ્ર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP