Talati Practice MCQ Part - 7 ‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ? પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત ઈન્દુલાલ ગાંધી પિનાકિન ઠાકોર કૃષ્ણલાલ શ્રીધરાણી વેણીભાઈ પુરોહિત ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 To grease the palm means ___ To smooth To win To make up mind To bribe To smooth To win To make up mind To bribe ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 દલદલ અથવા પીટ પ્રકારની જમીન અંગે નીચેના પૈકી ક્યું સાચું છે ? ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 “જોધા માણેક અને મુળુ માણેકે” નીચેનામાંથી કયા સ્થળેથી આગેવાની લીધી હતી ? ઓખા (દ્વારકા) વિજાપુર ખેડા હિંમતનગર ઓખા (દ્વારકા) વિજાપુર ખેડા હિંમતનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ? 1.25% 50% 6.25% 93.75% 1.25% 50% 6.25% 93.75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કયા વર્ષની વસ્તી ગણતરીને ધ્યાને લેવામાં આવે છે ? 1971 1951 1961 1981 1971 1951 1961 1981 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP