Talati Practice MCQ Part - 7
‘આંધળી માનો કાગળ’ કોની રચના છે ?

પિનાકિન ઠાકોર
કૃષ્ણલાલ શ્રીધરાણી
વેણીભાઈ પુરોહિત
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
દલદલ અથવા પીટ પ્રકારની જમીન અંગે નીચેના પૈકી ક્યું સાચું છે ?

ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી વિકસે છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
વર્ષાઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડુબેલી હોય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
“જોધા માણેક અને મુળુ માણેકે” નીચેનામાંથી કયા સ્થળેથી આગેવાની લીધી હતી ?

ઓખા (દ્વારકા)
વિજાપુર
ખેડા
હિંમતનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
એક લંબચોરસની લંબાઈમાં 25%નો વધારો કરવામાં આવે અને તેની પહોળાઈમાં 25%નો ઘટાડો કરવામાં આવે તો તેના ક્ષેત્રફળમાં કેટલા ટકા ફેરફાર થશે ?

1.25%
50%
6.25%
93.75%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP