Talati Practice MCQ Part - 7
સરપંચ/ઉપસરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવવા માટે ગ્રામ પંચાયતના કુલ સભ્યોમાંથી કેટલી બહુમતી મળવી જરૂરી છે ?

100 ટકા
66 ટકા
33 ટકા
50 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
રૂા. 1000નું 3 વર્ષનું 10% લેખે સાદું વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચેનો તફાવત કેટલા રૂપિયા થાય ?

30
32
31
34

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેંચવાના જેથી કનુ પાસે મનુ કરતાં રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતાં રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે ?

40
30
50
20

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
ખંડકાવ્ય - ગ્રામમાતાના કવિનું નામ શું ?

કવિ દલપતરામ
સુંદરમ્
કવિ બોટાદકર
કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
વર્તુળ પરના કોઈપણ બે બિંદુને જોડતા રેખાખંડને ___ કહેવાય.

કેન્દ્ર
ત્રિજ્યા
સ્પર્શક
જીવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP