Talati Practice MCQ Part - 8
વૈદિક યુગમાં ‘સરપંચ’ કયા નામથી ઓળખાતા ?

ગ્રામભોમકા
મુખી
ગ્રામાધ્યક્ષ
ગ્રામણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલ હતો ?

અનુચ્છેદ-370
અનુચ્છેદ-360
અનુચ્છેદ-356
અનુચ્છેદ-302

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
પંચાયતોના હિસાબનું ઓડિટ ક્યા અધિનિયમ હેઠળ થાય છે ?

ગુજરાત પંચાયત અધિનિયમ, 1993
ગુજરાત તિજોરી અધિનિયમ, 1963
મુંબઈ લોકલ ફંડ અધિનિયમ, 1958
ગુજરાત લોકલ ફંડ ઓડિટ અધિનિયમ, 1963

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ?

સ્વામી સરસ્વતીચંદ્ર
સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP