Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? મહાત્મા ગાંધી લોર્ડ રિપન શ્રી વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી લોર્ડ રિપન શ્રી વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અગ્નિની પૂજા કયા ધર્મમાં થાય છે ? ખ્રિસ્તી ઈસ્લામ પારસી બૌદ્વ ખ્રિસ્તી ઈસ્લામ પારસી બૌદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જામનગર જિલ્લામાં આવેલા ગોપ મંદિરો નીચેના પૈકી કઈ સ્થાપત્ય શૈલીના છે ? મુઘલ ચાલુક્ય રોમન ઈન્ડો-આર્યન મુઘલ ચાલુક્ય રોમન ઈન્ડો-આર્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકાર દ્વારા વર્ષ 2000 સુધી કુષ્ઠરોગ, (લેપ્રેસી) નિર્મૂલન કરવાની ઘોષણા 1980 માં કરવામાં આવી હતી. આ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે ? આંતરડા ચેતાતંત્ર શ્વાસનળી ફેફસાં આંતરડા ચેતાતંત્ર શ્વાસનળી ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 150 મીટર લાંબી ટ્રેઈન 40.5 સેકન્ડમાં 300 મીટરનું બોગદું પાર કરે છે. તો ટ્રેઈનની ઝડપ કિ.મી./ કલાકમાં શોધો. 13.33 40 26.67 66.67 13.33 40 26.67 66.67 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6% લેખે રૂા.6000નું બીજા વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂા. ___ 360 741.60 6381.60 381.60 360 741.60 6381.60 381.60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP