Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? જવાહરલાલ નહેરુ લોર્ડ રિપન મહાત્મા ગાંધી શ્રી વિનોબા ભાવે જવાહરલાલ નહેરુ લોર્ડ રિપન મહાત્મા ગાંધી શ્રી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I shall go ___ Fancy leads me. whither why which what whither why which what ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.વિભાગ-I 1) નારાયણ સરોવર (કોટેશ્વર)2) નારેશ્વર 3) બિંદુ સરોવર 4) ભાડભૂતેશ્વર મહાદેવI) વડોદરા (પાલેજ) પાસે II) નખત્રાણા (કચ્છ પાસે)III) ભરૂચ પાસે IV) સિદ્ધપુર (પાટણ) 1-II, 2-I, 3-IV, 4-III 1-IV, 2-III, 3-I, 4-II 1-I, 2-II, 3-III, 4-IV 1-IV, 2-III, 3-II, 4-I 1-II, 2-I, 3-IV, 4-III 1-IV, 2-III, 3-I, 4-II 1-I, 2-II, 3-III, 4-IV 1-IV, 2-III, 3-II, 4-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સૌપ્રથમ ગીધ પ્રજનન કેન્દ્ર ક્યા ખોલવામાં આવ્યું હતું ? વિજયનગર ધરમપુર અમીરગઢ દાહોદ વિજયનગર ધરમપુર અમીરગઢ દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પાણીના ટાંકા ઉપર ત્રણ નળ બેસાડવામાં આવ્યા છે. બે નળ ટાંકાને અનુક્રમે 5 કલાક અને 6 કલાકમાં ભરી દે છે, જ્યારે ત્રીજો નળ 3 કલાકમાં ખાલી કરે છે. તો ટાંકી કેટલા કલાકમાં ભરાઈ જાય છે ? 18 કલાક 20 કલાક 30 કલાક 15 કલાક 18 કલાક 20 કલાક 30 કલાક 15 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગાંધીજીએ વિદેશ ભણવા જતા પહેલા માંસ, મદિરા અને સ્ત્રી સંગથી દૂર રહેવાની પ્રતિજ્ઞા કોની પાસે લીધી હતી ? લાઘા મહારાજ શંકરલાલ મહારાજ બેચરજી સ્વામી વીરભાણ સ્વામી લાઘા મહારાજ શંકરલાલ મહારાજ બેચરજી સ્વામી વીરભાણ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP