Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

પાપપુણ્ય
સ્નેહાધિન
દેશપ્રેમ
વનવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીએ અન્નાહાર પરનું કયું પુસ્તક એક શિલિંગ આપી ખરીદ્યું હતુ ?

ઉત્તમ આહાર નીતિ
અન્નાહારની હિમાયત
ઉત્તમ અન્નાહાર
આહાર નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભારત સરકાર દ્વારા ક્યા વર્ષમાં ‘ભારત રત્ન’ (મરણોત્તર) તરીકે નવાજિત કરવામાં આવ્યા હતા ?

1991
1975
1963
1965

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

દર શનિવારે
મહિનાના ચોથા શુક્રવારે
મહિનાના બીજા મંગળવારે
દર મંગળવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP