ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

મહિપતરામ રૂપરામ
દુર્ગારામ મહેતા
રણજિતરામ મહેતા
બળવંત મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ કૃતિ કનૈયાલાલ ભટ્ટની નથી ?

બ્રહ્માસ્ત્ર
સમયનો સાતમો ભાગ
હું પણછ ખેંચીશ નહીં
શ્રૃણવંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP