ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કે.કે.બિરલા ફાઉન્ડેશન
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન
કવિ કલાપી સાહિત્ય અકાદમી
કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

ગાંધીજી
ક.મા.મુનશી
જ્યોતીન્દ્ર દવે
ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ?

દયારામ - ગરબી
અખો - આખ્યાન
ગિજુભાઈ - બાળસાહિત્ય
ન્હાનાલાલ - ડોલનશૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP