મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ?

ગુજરાત સભા
ગુજરાત વિદ્યાપીઠ
સત્યાગ્રહ આશ્રમ
સાબરમતી આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"પૈસાદારો એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે.' આ વિધાન ___ નું છે.

સરદાર પટેલ
ગાંધીજી
બાબાસાહેબ આંબેડકર
ચાણક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો.

આહાર અને આરોગ્ય
આરોગ્યની ચાવી
આહાર – આરોગ્યમય જીવન
અન્ન અને આરોગ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજી સમાનતાના ચુસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?

દાનીયલભાઈ – ગંગાબહેન
દૂદાભાઈ - દાનીબહેન
ધ્યાનચંદ – રેવાબહેન
દામજીભાઈ –રેવતીબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP