મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ગુજરાત સભા સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ગુજરાત સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેના અતિથિગૃહનું નામ જણાવો નંદિની હૃદયકુંજ આતિથ્ય આશ્રમકુંજ નંદિની હૃદયકુંજ આતિથ્ય આશ્રમકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ટોલ્સટોયના કયા પુસ્તકથી ગાંધીજીના જીવનમાં ઊંડી છાપ પડી ? બાઈબલનો નવો અર્થ વૈકુંઠ તારા હૃદયમાં છે અનટુ ધીસ લાસ્ટ ઉત્તમ માર્ગ બાઈબલનો નવો અર્થ વૈકુંઠ તારા હૃદયમાં છે અનટુ ધીસ લાસ્ટ ઉત્તમ માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો. કૃષ્ણાનંદ સ્વામી આચાર્ય કૃષ્ણપ્રિયજી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાશંકર માસ્તર કૃષ્ણાનંદ સ્વામી આચાર્ય કૃષ્ણપ્રિયજી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાશંકર માસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આહાર અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આરોગ્યની ચાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના આશીર્વાદથી આંરભાવેલ 'ભારતીય વિદ્યા ભવન એજ્યુકેશનલ ટ્રસ્ટ'ના સ્થાપકનું નામ જણાવો. બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી બળવંતરાય ઠાકોર રમણભાઈ નીલકંઠ રણજિતરામ મહેતા કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP