મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ?

સત્યાગ્રહ આશ્રમ
સાબરમતી આશ્રમ
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
વિશ્વવિખ્યાત ગુજરાત વિદ્યાપીઠ સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધી
મોરારજી ભાઈ દેસાઈ
ઈન્દુલાલ યાજ્ઞિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ?

બિહાર
પંજાબ
ઉત્તર પ્રદેશ
ઓરિસ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP