મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચે પૈકી કઈ સંસ્થાની સ્થાપના મહાત્મા ગાંધીજીએ કરી નથી ? સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ગુજરાત સભા સત્યાગ્રહ આશ્રમ ગુજરાત વિદ્યાપીઠ સાબરમતી આશ્રમ ગુજરાત સભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો. આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય સ્વસ્થ-આરોગ્યમય જીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ખેડા સત્યાગ્રત વખતે મોહનલાલ પંડયાને ગાંધીજીએ કઈ ઉપમા આપી હતી ? બટાટા ચોર શેરડી ચોર ડુંગળી ચોર તમાકુ ચોર બટાટા ચોર શેરડી ચોર ડુંગળી ચોર તમાકુ ચોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) કયું પુસ્તક વાંચતા ગાંધીજીમાં અંત્યોદયની ભાવના જાગૃત થઈ ? યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ યુદ્ધ અને શાંતિ અન ટુ ધીસ લાસ્ટ હરિશ્ચંદ્ર - તારામતી ભક્ત પ્રહલાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીને અભ્યાસ માટે વિલાયત મોકલવા જોઈએ એવી સલાહ તેમના પરિવારને સૌ પ્રથમ વખત કોણે આપી ? માવજી દવે મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી માવજી દવે મથુરદાસ જાની કૃષ્ણશંકર શાસ્ત્રી કેવળરામ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. સત્યાગ્રહકુંજ હરિજનકુંજ હૃદયકુંજ મહાત્માકુંજ સત્યાગ્રહકુંજ હરિજનકુંજ હૃદયકુંજ મહાત્માકુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP