ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી રતિલાલ બોરીસાગરની કૃતિનું નામ જણાવો.

જ્યોતીન્દ્ર દવે
ગોવિંદે માંડી ગોઠડી
વિનોદની નજરે
સંભવામિ યુગે યુગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી. - આ પંક્તિનો છંદ જણાવો.

શીખરીણી
પૃથ્વી
મંદાક્રાન્તા
શાર્દૂલવિક્રીડિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આધ્યાત્મિક પિપાસા સંતોષવા મોંઘાદાટ પુસ્તકોને બદલે સસ્તાં પુસ્તકો મળે અને વિવિધ સાહિત્યની ગુજરાતી ભાષામાં પરબો માંડનાર સન્યાસી, લેખક, પ્રકાશક અને પુસ્તક વિક્રેતા કોણ હતા ?

મનુ સૂબેદાર
એચ.એમ.પટેલ
વિજયગુપ્ત મૌર્ય
ભિક્ષુ આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP