ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? મયૂર ભટ્ટ અમરસિંહ બાણભટ્ટ સુશ્રુત મયૂર ભટ્ટ અમરસિંહ બાણભટ્ટ સુશ્રુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના સાહિત્યકાર શ્રી રઘુવીરભાઈ ચૌધરીને તાજેતરમાં 'જ્ઞાનપીઠ એવોર્ડ' દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા. આ એવોર્ડ કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન અન્વયે એનાયત કરવામાં આવે છે ? જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર જ્ઞાનચંદ જૈન પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર જૈન પરિવાર જ્ઞાનદત્ત બુદ્ધ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખમ્મા વીરાને જાઉં વારણે રે લોલ' ની રચના કોણે કરી છે ? કવિ બોટાદકર કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે કવિ બોટાદકર કવિ નાનાલાલ કવિ ઝવેરચંદ મેઘાણી કવિ હરીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? ત્રિભુવનદાસ ગજ્જર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર અમિત ઠક્કર ત્રિભુવનદાસ ગજ્જર નૃસિંહ વિભાકર અનિકેત ખાંડેકર અમિત ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? પ્રભાતિયાં ગરબા છપ્પા પદ્યવાર્તા પ્રભાતિયાં ગરબા છપ્પા પદ્યવાર્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ? માનવીની ભવાઈ ઝેર તો પીધાં છે જાણી જાણી વનરાજ ચાવડો ગુજરાતનો નાથ માનવીની ભવાઈ ઝેર તો પીધાં છે જાણી જાણી વનરાજ ચાવડો ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP