Talati Practice MCQ Part - 8
"પ્રધાનમંત્રી જન ધન યોજના''નું સૂત્ર શું છે ?

સબ કા ખાતા સબ કા વિકાસ
હમારા ખાતા હમારા સ્વાભિમાન
મેરા ખાતા ભાગ્ય વિધાતા
હમારા ખાતા ભાગ્ય વિધાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
જનધન યોજનાનો મહત્વનો હેતુ નીચેના પૈકી કયો છે ?

આપેલ પૈકી એકપણ નહીં
લોકોને શાહુકારોથી બચાવવાનો તેમજ સરકારી યોજનાઓનો સીધો લાભ આપવાનો.
લોકોની બચતથી બેંકોને સમૃદ્ધ કરવાનો
વિદેશમાંથી કાળુ નાણું લાવી યોજનાના ખાતેદારોને સમાન હિસ્સે વહેંચવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
અદીઠો સંગાથ-કૃતિના રચિયતા કોણ છે ?

બ. ક. ઠાકોર
બાલમુકુંદ દવે
મકરંદ દવે
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજી વિદેશ અભ્યાસ માટે મુંબઈથી સ્ટીમર મારફતે ક્યારે રવાના થયા હતા ?

4 સપ્ટેમ્બર, 1888
4 સપ્ટેમ્બર, 1889
4 સપ્ટેમ્બર, 1890
4 સપ્ટેમ્બર, 1991

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP