ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

ભગવાનદાસ
એકનાથ
કબીર
તુકારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ?

લુધિયાણા
અમૃતસર
જલંધર
લાહોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો.

અનકવર્ડ ટુથ
અંડર ગ્રાઉન્ડ રિયાલિટી
વ્હુ ઈઝ દલિત
વેઈટિંગ ફોર અ વિઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP