ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
આર્ય અષ્ટાંગીક માર્ગ
ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ?

ચંપારણનો સત્યાગ્રહ
અમદાવાદનો સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP