ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ?

લાલા લજપતરાય
લાલા હંસરાજ
સ્વામી દયાનંદ સરસ્વતી
શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વિશ્વનાથ ધનદેવ
એમ.એચ‌. મેરીગોવડા
એસ.પી. ગૌતમ
હરીશ અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ?

ઔરંગઝેબ અને દારાસિકોહ
બાબર અને અફઘાની
અહમદશાહ દુરાની અને મરાઠા
મહંમદ ગઝની અને જયચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ?

મોહમ્મદ ઈકબાલ
રવીન્દ્રનાથ ટાગોર
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
જયદેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP