ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? સિકંદર લોદી શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન બલ્બન ગ્યાસુદીન તુઘલક સિકંદર લોદી શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન બલ્બન ગ્યાસુદીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? મહર્ષિ અરવિંદ એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? પિરવા ગિરનાર સાહગૌરા અનુરાધાપુર પિરવા ગિરનાર સાહગૌરા અનુરાધાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? કોણાર્કનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર મોઢેરાનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? તમિલનાડુ પશ્ચિમ બંગાળ દિલ્હી કેરળ તમિલનાડુ પશ્ચિમ બંગાળ દિલ્હી કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામચરિતમાનસના લેખક કોણ છે ? રવિદાસ તુલસીદાસ કબીર કાલિદાસ રવિદાસ તુલસીદાસ કબીર કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP