ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

સિકંદર લોદી
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ
ગ્યાસુદ્દીન બલ્બન
ગ્યાસુદીન તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ?

પિરવા
ગિરનાર
સાહગૌરા
અનુરાધાપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ?

કોણાર્કનું સૂર્યમંદિર
હજાર-રામ મંદિર
મોઢેરાનું સૂર્યમંદિર
બૃહદેશ્વર મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP