ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

સિકંદર લોદી
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ
ગ્યાસુદીન તુઘલક
ગ્યાસુદ્દીન બલ્બન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

શક્તિ - ફ્રાંસ
એકુવેરિન - માલદીવ
ગરુડ શક્તિ - ઈન્ડોનેશિયા
વિનબેક્સ - કઝાખસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

31 ઓગસ્ટ, 1896
30 ઓગસ્ટ, 1896
2 સપ્ટેમ્બર, 1896
1 સપ્ટેમ્બર, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP