ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન બલ્બન સિકંદર લોદી ગ્યાસુદીન તુઘલક શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્યસમાજી દયાનંદ સ્વામીનું મૂળ નામ શું હતું ? એકેય નહીં લાભશંકર સાધુરામ મૂળશંકર દયારામ રણછોડરાય દયારામ એકેય નહીં લાભશંકર સાધુરામ મૂળશંકર દયારામ રણછોડરાય દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે ? શીખ બૌદ્ધ જૈન હિન્દુ શીખ બૌદ્ધ જૈન હિન્દુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1917 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1917 ઈ.સ. 1981 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ? અંગ્રેજ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ મુગલ - મરાઠા અંગ્રેજ - ડચ અંગ્રેજ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ મુગલ - મરાઠા અંગ્રેજ - ડચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય પછીના મહત્વના બનાવોની ઘટના સંબંધી મહાનુભાવો અને તેમના નામ સામે દર્શાવેલ માહિતી આપતી કઈ જોડી સાચી નથી ? શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત - યુનોમાં પ્રથમવાર હિન્દીમાં પ્રવચન શ્રી લાલબહાદુર શાસ્ત્રી - તાશ્કંદ કરાર શ્રી મોરારજી દેસાઈ - સુવર્ણ અંકુશ ધારો શ્રીમતી ઈન્દિરા ગાંધી - પોખરણ અણુધડાકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP