ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? ગ્યાસુદ્દીન બલ્બન ગ્યાસુદીન તુઘલક સિકંદર લોદી શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન બલ્બન ગ્યાસુદીન તુઘલક સિકંદર લોદી શમ્શુદ્દીન ઈલ્તુતમિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? યજનવર્મન પુલકેશી પહેલો પુલકેશી બીજો વિક્રમાદિત્ય બીજો યજનવર્મન પુલકેશી પહેલો પુલકેશી બીજો વિક્રમાદિત્ય બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસતીનું પ્રમાણ સૌથી વધુ છે ? મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ મિઝોરમ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ? લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ કેનિંગ લોર્ડ મેટ્કોફ લોર્ડ એમહર્સ્ટ લોર્ડ હેસ્ટિંગ્સ લોર્ડ કેનિંગ લોર્ડ મેટ્કોફ લોર્ડ એમહર્સ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ? રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ? ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી એક સ્થળેથી બીજા સ્થળે જવું ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી એક સ્થળેથી બીજા સ્થળે જવું ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP