Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

ગ્યાસુદ્દીન બલ્બન
ગ્યાસુદીન તુઘલક
સિકંદર લોદી
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

યજનવર્મન
પુલકેશી પહેલો
પુલકેશી બીજો
વિક્રમાદિત્ય બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસતીનું પ્રમાણ સૌથી વધુ છે ?

મહારાષ્ટ્ર
કેરળ
તમિલનાડુ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ હેસ્ટિંગ્સ
લોર્ડ કેનિંગ
લોર્ડ મેટ્કોફ
લોર્ડ એમહર્સ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં "વિહાર" નો અર્થ શું થાય છે ?

ભિક્ષુઓ માટે રહેવાનું સ્થળ
ફક્ત પૂજા માટે ઉપયોગમાં લેવાતી પાણીની ટાંકી
એક સ્થળેથી બીજા સ્થળે જવું
ચોમાસા દરમ્યાન એક સ્થળે રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP