સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

વ્યાકરણ
આયુર્વેદ
જ્યોતિષ
રાજ્ય વહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સ્મૃતિ ઈરાની
સુમિત્રા મહાજન
અનિતા દેસાઈ
જયા બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) બાંગ્લાદેશ
b) કેનેડા
c) ચિલી
d) ઈરાન
1) ડૉલર
2) રિયાલ
3) ટાકા
4) પેસો

d-1, b-2, c-4, a-3
c-3, d-1, a-2, b-4
b-1, a-3, c-4, d-2
a-1, c-3, d-4, b-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હિંદ છોડો આંદોલન દરમિયાન નીચેનામાંથી કોને ગાંધીજી સાથે આગાખાન પેલેસમાં નજરબંધ કરવામાં આવ્યા હતા ?

જયપ્રકાશ નારાયણ
રાજેન્દ્ર પ્રસાદ
આચાર્ય જે.બી કૃપલાણી
સરોજિની નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP