સામાન્ય જ્ઞાન (GK)
જયપુરના મહારાજા જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો 'સિદ્ધાંત સમ્રાટ' નામનો ગ્રંથ લખાવ્યો હતો.

આયુર્વેદ
જ્યોતિષ
રાજ્ય વહીવટ
વ્યાકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પાટણમાં ત્રિપુરુષપ્રાસાદ કયા સોલંકી શાસકે બંધાવ્યો હતો ?

સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ પ્રથમ
ભીમદેવ પ્રથમ
ચામુંડરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિદેશી ચલણનો સંગ્રહ અને દાણચોરીની પ્રવૃત્તિને અટકાવવાનો કાયદો (COFE POSA) નું પૂરું નામ જણાવો.

Conserving of Foreign Exchange and Preventing of Smuggling Activity.
Conserving of Foreign Exchange and Preventing of Smuggling Activities
Conservation of Foreign Exchange and Preventive of Smugglur Activity.
Conservation of Foreign Exchange and Prevention of Smuggling Activities.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP