Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ?

હિતેન્દ્ર દેસાઈ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી
કે. કે. શાહ
પ્રભુદાસ પટવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
યમરાજ અને નચિકેતાનો સંવાદ કયા ઉપનિષદમાં છે ?

કેન ઉપનિષદ
છંદોગ્ય ઉપનિષદ
મુંડક ઉપનિષદ
કંઠ ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક વસ્તુના વેચાાવેરામાં 3% વધારો થતાં તેની કિંમતમાં રૂ. 96નો વધારો થતો હોય તો વસ્તુની કિંમત ___ થાય.

રૂ. 3,200
રૂ. 3,300
રૂ. 3,000
રૂ. 3,170

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભગવતગોમંડળ કયા વિષયનું પુસ્તક છે ?

નવલકથા
ભગવદ્ ગીતા
શબ્દકોષ
ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP