Talati Practice MCQ Part - 9
નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ?

કે. કે. શાહ
મહારાજા કૃષ્ણકુમારસિંહજી
પ્રભુદાસ પટવારી
હિતેન્દ્ર દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગાંધી જયંતિ ક્યારે ઉજવાય છે ?

14 ઓકટોબર
2 જી ઓકટોબર
12 ઓકટોબર
10 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
5 રૂપિયાના પરચૂરણમાં 50 પૈસાના 7 સિક્કા છે અને બાકીના 25 પૈસાના સિક્કા છે, તો 25 પૈસાના સિક્કા કેટલા હોય ?