Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી કયા ગુજરાતી મહાનુભાવ ભારતના દક્ષિણના રાજ્યોમાં રાજ્યપાલ તરીકે ન હતા ? મહારાજા કૃષ્ણકુમારસિંહજી હિતેન્દ્ર દેસાઈ પ્રભુદાસ પટવારી કે. કે. શાહ મહારાજા કૃષ્ણકુમારસિંહજી હિતેન્દ્ર દેસાઈ પ્રભુદાસ પટવારી કે. કે. શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 કયા પર્વતને જૈનોનું તીર્થસ્થાન ગણવામાં આવે છે? ગિરનાર બરડો સાપુતારા શેત્રુંજય ગિરનાર બરડો સાપુતારા શેત્રુંજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 અખાત્રીજ કયારે આવે છે ? વૈશાખ સુદ 3 જેઠ સુદ ૩ જેઠ વદ ૩ વૈશાખ વદ ૩ વૈશાખ સુદ 3 જેઠ સુદ ૩ જેઠ વદ ૩ વૈશાખ વદ ૩ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક વસ્તુની છાપેલી કિંમત પર અનુક્રમે 20% અને 10% વળતર મળે છે. જો વસ્તુની છાપેલી કિંમત રૂ. 2,550 હોય તો તેની ખરીદ કિંમત રૂ. ___ થાય. 1,745 1,836 1,826 1,735 1,745 1,836 1,826 1,735 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યું નક્ષત્ર નથી ? રોહિણી શર્મિષ્ઠા ચિત્રા સ્વાતી રોહિણી શર્મિષ્ઠા ચિત્રા સ્વાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 વૃક્ષ પોતાનો ખોરાક બનાવવા માટે કયા વાયુનો ઉપયોગ કરે છે ? ઓક્સિજન નાઈટ્રોજન હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન નાઈટ્રોજન હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP