Talati Practice MCQ Part - 9
'ભગવદ્ગોમંડળ' શું છે ?

ગાયોની ચારે બાજુ વર્તુળાકારે ભગવાન શ્રીકૃષ્ણ તથા ગોવાળિયાઓએ કરેલું નૃત્ય
ગોંડલના મહારાજા ભાગવતસિંહજીની આત્મકથા
શ્રીમદ્ ભાગવદમાં થયેલી ગાયોની સ્તુતિ
ગુજરાતી ભાષાનો વિશ્વકોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ક્યા સ્થળે કુંભ મેળો યોજાતો નથી ?

હરદ્વારમાં
મથુરા
નાસિક
અલ્હાબાદ(પ્રયાગ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ફ્લોરસ્પાર ___ ખાતે મળી આવે છે.

તારંગા
કાળો ડુંગર
બરડો ડુંગર
આંબા ડુંગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં પરમાણુ વિદ્યુત મથક કયાં આવેલું છે ?

ઉકાઈ
ધુવારણ
સિક્કા
કાકરાપાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

નિતારીને
ફટકડી નાખીને
ઉકાળીને
ગાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP