Talati Practice MCQ Part - 9
ઝવેરચંદ મેઘાણી કયા દૈનિકનું તંત્રીપદ સંભાળતા હતા ?

પ્રવાસી
સોરઠ ભૂમિ
સૌરાષ્ટ્ર સમાચાર
ફૂલછાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાતમાં ક્યો રોકડીયો પાક સૌથી વધારે લેવામાં આવે છે ?

બાજરો
ઘઉં
જીરું
કપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પીવાના પાણીને કઈ રીતે જંતુરહિત કરી શકાય ?

ગાળીને
નિતારીને
ફટકડી નાખીને
ઉકાળીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પૌરાણિક કથાઓમાં દેવોના ગુરુ કોણ હતા ?

વેદવ્યાસ
બૃહસ્પતિ
નારદ મુનિ
વસિષ્ઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP