Talati Practice MCQ Part - 9
પ્રસિદ્ધ મહાકાળીનું મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે ?

જૂનાગઢ
પાવાગઢ
પાલીતાણા
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા...' આ ગીતના રચયિતા કોણ ?

મોહમ્મદ ઈકબાલ
બંકિમ ચન્દ્ર
રવિન્દ્રનાથ ટાગોર
બહાદુરશાહ ઝફર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"ડૉ. જગદીશચંદ્ર બોઝ" ક્યા સંશોધન માટે જાણીતા છે ?

રસાયણિક જંતુનાશક પાક માટે નુકસાનકર્તા છે
વનસ્પતિ માટે છાણીયું ખાતર જરૂરી છે
વનસ્પતિમાં જીવ છે.
પર્યાવરણ રક્ષા માટે વનસ્પતિ અનિવાર્ય છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
વીર કવિ નર્મદે શરૂ કરેલા પાક્ષિકનું નામ શું હતું ?

મશાલ
ડાંડિયો
નગારું
દર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP