Talati Practice MCQ Part - 9 ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? બળવંતરાય મહેતા રસિકલાલ મહેતા ડૉ. જીવરાજ મહેતા ડૉ. આંબેડકર બળવંતરાય મહેતા રસિકલાલ મહેતા ડૉ. જીવરાજ મહેતા ડૉ. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 દરિયાનું પાણી પીવા લાયક કઈ રીતે બનાવી શકાય ? બાષ્પીભવનથી નિસ્યંદનથી ઉકાળીને ક્લોરીનેશનથી બાષ્પીભવનથી નિસ્યંદનથી ઉકાળીને ક્લોરીનેશનથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'ટીમરુ'નાં પાન ખાસ કરીને કયા ઉપયોગમાં લેવાય છે ? બીડી બનાવવા માટે પશુના ચારા માટે પાતળ દડીયા બનાવવામાં ધાસ- ઝૂંપડી બનાવવા માટે બીડી બનાવવા માટે પશુના ચારા માટે પાતળ દડીયા બનાવવામાં ધાસ- ઝૂંપડી બનાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 સૂર્યમંડળના ગ્રહો સૂર્યની ___ કરે છે. રચના પરિભ્રમણ પ્રદક્ષિણા યાત્રા રચના પરિભ્રમણ પ્રદક્ષિણા યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 'Wings of Fire' ના લેખક કોણ છે ? ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આર. કે. નારાયણ જવાહરલાલ નેહરુ વિલિયમ શેકસપિયર ડો. એ.પી.જે. અબ્દુલ કલામ આર. કે. નારાયણ જવાહરલાલ નેહરુ વિલિયમ શેકસપિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યું નક્ષત્ર નથી ? રોહિણી ચિત્રા શર્મિષ્ઠા સ્વાતી રોહિણી ચિત્રા શર્મિષ્ઠા સ્વાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP