Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રસિકલાલ મહેતા
બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
ડૉ. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
"એને વાંચેલું યાદ રહેતું નથી."
ઉપર્યુક્ત વાકયમાં 'વાંચેલું' શું છે ?

કૃદંત
સંજ્ઞા
વિશેષણ
સર્વનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ચક્રવૃદ્ધિ વ્યાજે કોઈ એક રકમનું પ્રથમ વર્ષનું વ્યાજ રૂ. 80 થાય, તો બીજા વર્ષનું વ્યાજ કેટલા રૂપિયા થાય ?

86
88
80
84

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP