Talati Practice MCQ Part - 9
મહાભારત યુદ્ધના મદાનમાં સામેના પક્ષમાં સ્વેચ્છાએ જવાની ઘોષણા થતાં કૌરવપક્ષમાંથી પાંડવપક્ષમાં કોણ ગયું હતું ?

શલ્ય
વિકર્ણ
યુયુત્સુ
વિદુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતીય પત્રકારત્વના પિતા તરીકે કોણ ઓળખાય છે ?

દેવેન્દ્રનાથ ઘોષ
દાદાભાઈ નવરોજી
જે. એ. હિક્કી
એસ. એન. બેનર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહારાણા પ્રતાપ કઈ જગ્યાએ જંગ લડયા હતા ?

ચેપોક
કુરુક્ષેત્ર
ગાંધાર
હલ્દીઘાટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતમાં ચારેય દિશામાં ધાર્મિક મઠોની સ્થાપના કોણે કરી ?

જ્ઞાનદેવ
ચૈતન્ય મહાપ્રભુ
દયાનંદ સરસ્વતી
શંકરાચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP