Talati Practice MCQ Part - 9
ભારતમાં પંચાયતીરાજના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

ડૉ. આંબેડકર
બળવંતરાય મહેતા
ડૉ. જીવરાજ મહેતા
રસિકલાલ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સજીવોમાં લક્ષણો વારસાગત ઉતરવાની ક્રિયાને ___ કહે છે.

અનુવંશ
ફલનક્રિયા
સ્થળાંતર
ઉત્ક્રાંતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પારસીઓ ભારતમાં આવ્યા ત્યારે કયા બંદરે ઉતર્યા હતા ?

ઘોઘા
પીપાવાવ
સંજાણ
કંડલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નરને કોણ પદભ્રષ્ટ કરી શકે ?

સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP