Talati Practice MCQ Part - 9 પોંડિચેરીનું નામ ક્યા મહાપુરુષ સાથે સંકળાયેલું છે ? રવીન્દ્રનાથ ટાગોર રમણ મહર્ષિ અરવિંદ ઘોષ સંત તિરૂવલ્લુવર રવીન્દ્રનાથ ટાગોર રમણ મહર્ષિ અરવિંદ ઘોષ સંત તિરૂવલ્લુવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 નીચેનામાંથી ક્યાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળેલ છે ? જૂનાગઢ ધોળાવીરા પાટણ વેરાવળ જૂનાગઢ ધોળાવીરા પાટણ વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ : કોઈ ફેરફાર નહીં થાય. 20% વધશે. 4% ઘટશે. 20% ઘટશે. કોઈ ફેરફાર નહીં થાય. 20% વધશે. 4% ઘટશે. 20% ઘટશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ___ you work hard, you will not succeed. Though Although Unless If Though Although Unless If ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 10 પ્રાપ્તાંકોનો મધ્યક 12.8 છે, જેમાં એક પ્રાપ્તાંક ભૂલથી 15 ને બદલ 25 લેવાયો હોય તો સાચો મધ્યક શોધો : 22.8 11.8 15.3 10.8 22.8 11.8 15.3 10.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 9 ભારતના રાષ્ટ્રપ્રમુખ કોને પોતાના હોદાનું 'રાજીનામું' આપે ? લોકસભાના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP