Talati Practice MCQ Part - 9
નીચે પૈકી કયા જિલ્લાને સમુદ્રકાંઠો નથી ?

જામનગર
અમરેલી
રાજકોટ
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સરસ્વતીચંદ્ર નવલકથાના લેખક કોણ ?

રા. વિ. પાઠક
ગો. મા. ત્રિપાઠી
ક. મા. મુનશી
૨. વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
'તાના રીરી' સંગીત મહોત્સવ દર વર્ષે કયા શહેરમાં ઉજવવામાં આવે છે ?

વડોદરા
વડનગર
વિસનગર
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP