Talati Practice MCQ Part - 3 પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 4 : 1 છે. તેમની ઉંમરનો ગુણાકાર 196 છે. 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે ? 11 : 4 14 : 5 3 : 1 5 : 2 11 : 4 14 : 5 3 : 1 5 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ? વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન રાજ્યપાલ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 યોજના આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ ગુલઝારીલાલ નંદા બલદેવસિંહ જવાહરલાલ નહેરુ વલ્લભભાઈ પટેલ ગુલઝારીલાલ નંદા બલદેવસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતમાં ‘ગરીબ કલ્યાણ મેળા’નો પ્રારંભ કયારે થયો હતો ? ઈ.સ. 2009 ઈ.સ. 2003 ઈ.સ. 2011 ઈ.સ. 2005 ઈ.સ. 2009 ઈ.સ. 2003 ઈ.સ. 2011 ઈ.સ. 2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 બે સંખ્યાનો સરવાળો 37 છે. અને તેના વર્ગોનો તફાવત 185 છે, તો બંને સંખ્યાનું અંતર શું હશે ? 5 10 4 3 5 10 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘પીળું ગુલાબ અને હું’ કયા ગુજરાતી સાહિત્યકારની કૃતિ છે ? સુરેશ જોષી આદિલ મનસૂરી લાભશંકર ઠાકર રાવજી પટેલ સુરેશ જોષી આદિલ મનસૂરી લાભશંકર ઠાકર રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP