Talati Practice MCQ Part - 7
રૂા. 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ?

2000 રૂપિયા
2200 રૂપિયા
2100 રૂપિયા
2300 રૂપિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નાલંદા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી ?

ધ્રુવસેન બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
કુમારગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
કોઈપણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજની કઈ સંસ્થા કામ કરે તેનો આધાર શેના પર હોય છે ?

વસતિની સંખ્યા
ભૌગોલિક સ્થિતિ
આર્થિક સ્થિતિ
ઉદ્યોગોની સંખ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 7
નીચેનામાંથી નિર્દોષ શબ્દની સાચી સંધિ કઈ છે ?

નિ: + દોષ
નિર + દોષ
ની: + દોષ
નિ + દોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP