Talati Practice MCQ Part - 7 સલ્તનત સત્તાને સર્વોપરી બનાવવા ‘ચેહલગાન’ (ચારગાન) એટલે કે 40 તુર્ક અમીરોના દળની રચના કોણે કરી હતી ? નાસિરુદ્દીન કુતુબુદ્દીન ઐબક ગ્યાસુદ્દીન બલ્બન ઈલ્તુત્મિશ નાસિરુદ્દીન કુતુબુદ્દીન ઐબક ગ્યાસુદ્દીન બલ્બન ઈલ્તુત્મિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ ___ છે. 16 48 24 42 16 48 24 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 વરસાદના આધારે થતા પાકની ખેતરમાં ખેડ અને રોપણી કયા સમયે થતી હશે ? જૂન-જુલાઈ માર્ચ-એપ્રિલ ઓક્ટોબર-નવેમ્બર ડિસેમ્બર-જાન્યુઆરી જૂન-જુલાઈ માર્ચ-એપ્રિલ ઓક્ટોબર-નવેમ્બર ડિસેમ્બર-જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 તમાકુના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે કયું રાજ્ય છે ? ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ચંદ્ર ત્રિવેદીનું ઉપનામ જણાવો. શૂરવીર ડગલો રાયજી ચંદુ ચોટી શૂરવીર ડગલો રાયજી ચંદુ ચોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ‘સ્મરણયાત્રા’ પુસ્તકના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાલા કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી કિશોરલાલ મશરૂવાલા કાકાસાહેબ કાલેલકર અમૃતલાલ વેગડ મહેન્દ્ર મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP