કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં જલારામ બાપાની 121 મી જન્મજયંતીની ઉજવણી થઈ હતી, જલારામબાપા વિશે ખોટું વિધાન જણાવો ?

જન્મ સ્થળ : વિરપુર
જીવનસાથી : વીરબાઇ, ગુરુ : ભોજા ભગત
જલારામ જયંતિ કારતક વદ 7ના રોજ ઉજવાય છે.
જલારામ બાપાને 'બાપા' નું સંબોધન સર્વપ્રથમ હરજી દરજીએ કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કેટલામા ભારત-જાપાન સંવાદ સંમેલનને સંબોધ્યુ હતું ?

સાતમા
છઠ્ઠા
આઠમા
પાંચમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP