સામાન્ય જ્ઞાન (GK) નીચે આપેલા રાજા અને રજવાડા અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. ગોંડલ-ગોવિંદરાય વડોદરા-સયાજીરાવ પોરબંદર-નટવરસિંહ લીંબડી-જશવંતસિંહ ગોંડલ-ગોવિંદરાય વડોદરા-સયાજીરાવ પોરબંદર-નટવરસિંહ લીંબડી-જશવંતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેનામાંથી પુસ્તક અને તેના રચયિતા અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. કિરાતાર્જુનીયમ - ભારવિ કથાસરિતસાગર - સોમદેવ ગીતગોવિંદ - જયદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત કિરાતાર્જુનીયમ - ભારવિ કથાસરિતસાગર - સોમદેવ ગીતગોવિંદ - જયદેવ બુદ્ધચરિતમ્ - વિશાખાદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજયમાં કુલ કેટલા અભ્યારણ્ય આવેલા છે ? 20 30 10 15 20 30 10 15 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ કયા ધર્મની સ્થાપત્યકળા ધરાવે છે ? જૈન બૌદ્ધ એક પણ નહીં આપેલ બંને જૈન બૌદ્ધ એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી કુતુબુદીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ કુતુબુદીન ઐબિકે શિહાબુદીન ધોરી કુતુબુદીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) જલઝીલણી એકાદશીનો ઉત્સવ ક્યા વિસ્તારમાં ઉજવાય છે ? મોડાસા ચરોતર ભાલ ખાખરીયા ટપ્પા મોડાસા ચરોતર ભાલ ખાખરીયા ટપ્પા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP