Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતનું બંધારણ (Constitution Of India)
42મા બંધારણીય સુધારા અન્વયે જોડાયેલ મૂળભૂત કરજોને કઈ સમિતિ દ્વારા જોડવાની ભલામણ કરાઈ હતી ?

ડૉ.રંગરાજન સમિતિ
ચેલૈયા સમિતિ
સરદાર સ્વર્ણ સિંહ સમિતિ
હંસરાજ મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ?

અનુચ્છેદ 14-19
અનુચ્છેદ 8-11
અનુચ્છેદ 25-28
અનુચ્છેદ 45-48

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
આઝાદ ભારતના બંધારણને સંઘસભાએ કયા દિવસે મંજૂરી આપી ?

15મી ઓગસ્ટ, 1949
26મી નવેમ્બર, 1949
26મી જાન્યુઆરી, 1949
26મી જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP