ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી
ડૉ.જોન મથાઈ
આર.કે. ષણમુગમ શેટ્ટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ઓછામાં ઓછું કયુ શિક્ષણ મેળવ્યુ હોય અને વ્યકિત બેરોજગાર હોય, તા તેને શિક્ષિત બેરોજગાર કહી શકાય ?

ગ્રેજ્યુએટ
માધ્યમિક
K.G.I.
પ્રાથમિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
આયોજન પંચ અનુસાર ભારતના ગ્રામીણ ક્ષેત્રમાં અને શહેરી વિસ્તાર માટે પ્રતિ વ્યક્તિને અનુક્રમે કેટલા કેલરી ન્યૂનતમ પૌષ્ટિક ખોરાક મળવો જોઈએ.

2400, 2100
2300,2000
2000,1800
2000,1900

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેનામાંથી કઈ સમિતિ ઓબીસી વચ્ચે ક્રિમિલેયર ઓળખવા માટે નિમણૂક આપી હતી ?

બળવંતરાય મહેતા સમિતિ
એમ.કે. લોઢા સમિતિ
રામનંદન સમિતિ
સરદાર સર્વાંગસિંહ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
બીજી પંચવર્ષીય યોજનામાંથી નીચેનામાંથી કોને અગ્રસ્થાન આપવામાં આવેલ ?

ભારે ઉદ્યોગો
વીજળી અને વાહનવ્યવહાર
ગરીબી નાબૂદી
સિંચાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
કઈ સમિતિએ કલમ 88 હેઠળ કર વળતરને નાબૂદ કરવાની ભલામણ કરી હતી ?

કેલકર સમિતિ
શોમે સમિતિ
ચેલૈયાહ સમિતિ
તેંદુલકર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP