ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું ?

ડૉ.જોન મથાઈ
લાલબહાદુર શાસ્ત્રી
આર.કે. ષણમુગમ શેટ્ટી
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નવું દાખલ કરાયેલ 'સુગમ' આવકવેરાનું રિટર્ન કોના માટે છે ?

વેરા ભરનાર સ્ત્રીઓ માટે
નોકરિયાત વર્ગ માટે
વરિષ્ઠ નાગરિકો માટે
નાના ધંધાર્થીઓ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
"મિશ્ર અર્થવ્યવસ્થાનો" શો અર્થ થાય ?

કૃષિ અને ઉદ્યોગો એમ બંનેનું સરખું મહત્વ હોય તેવું અર્થતંત્ર
ખાનગી અને જાહેર ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર
આપેલ પૈકી એક પણ નહીં
નાના અને મોટા ઉદ્યોગોનું સહઅસ્તિત્વ હોય તેવું અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP