સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.

જવાહરલાલ નહેરુ
રવિશંકર મહારાજ
સરદાર પટેલ
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?

હાઇપોથેલેમસ ગ્રંથી
થાઇરોઇડ ગ્રંથી
એડ્રીનલ ગ્રંથી
પિચ્યુટરી ગ્રંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી

a-4, b-2, c-1, d-3
a-2, b-3, c-4, d-1
a-4, b-3, c-2, d-1
a-3, b-1, c-4, d-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP