સામાન્ય જ્ઞાન (GK)
વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી.
સામાન્ય જ્ઞાન (GK)
સતલજ જળવિદ્યુત નિગમ લિમિટેડ (SJVN)નું વડુમથક ક્યા આવેલું છે ?
સામાન્ય જ્ઞાન (GK)
માનવ શરીરના ઉષ્ણતામાનનું નિયમન કોના વડે થાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
1 ચો.વાર (sq.yard) = ___ ચો.મી. (sq.metre)
સામાન્ય જ્ઞાન (GK)
એક ટન કાગળ બનાવવા માટે આશરે કેટલા હજાર લિટર પાણી વપરાય છે ?
સામાન્ય જ્ઞાન (GK)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
a) ઝારખંડ
b) ત્રિપુરા
c) સિક્કિમ
d) ઉતરાખંડ
1) ગેંગટોક
2) અગરતલા
3) દહેરાદૂન
4) રાંચી
a-4, b-2, c-1, d-3
a-2, b-3, c-4, d-1
a-4, b-3, c-2, d-1
a-3, b-1, c-4, d-2
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP