કાયદો (Law)
સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ?

એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ
જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ
જિલ્લા પોલીસ અધિક્ષક
ડી.વાય.એસ.પી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઈ.પી.કો.ક. 420 શાને લગતી છે ?

ઠગાઈ
બદનક્ષી
વિશ્વાસઘાત
બિગાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ઇન્ડિયન પીનલ કોડની કલમ 306માં કયા ગુનાની સજા દર્શાવેલ છે ?

આપઘાતની કોશિષ
આપઘાતનું દુષ્પ્રેરણ
ગુનાહિત મનુષ્યવધની કોશિષ
ખૂન કરવાની કોશીષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
'અ', 'બ' ની માલિકીનાં બળદને મારી નાખે છે. અહીં 'અ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે ?

ખૂન
મિલકતની ગુનાહિત ઉચાપત
સાપરાધ મનુષ્ય વધ
બિગાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

લોર્ડ મેકોલે
લૉર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ માઉન્ટબેટન
સર ફેડરિક પોલોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતના પુરાવાના કાયદાની કલમ - 32(1) અન્વયે કરવામાં આવેલ મરણોત્તર નિવેદન (Dying Declaration) નીચેનામાંથી કઈ કાર્યવાહીમાં ગ્રાહ્ય ગણાય છે ?

દિવાની કાર્યવાહીમાં
ફોજદારી કાર્યવાહીમાં
આપેલ બંનેમાં
આપેલ પૈકી કોઈનામાં નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP