કાયદો (Law)
સી.આર.પી.સી. ના પ્રબંધો સંદર્ભે, તહોમતનામાનો હેતુ શું છે ?

તકસીરવાર ઠરાવવો
આરોપીને ગુના અંગેની જાણ કરવી
આરોપીને ધમકાવવો
સાક્ષી હાજર રહે તે માટે સૂચના આપવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ફરિયાદ (FIR)ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા મૂલ્યમાં આપવાની હોય છે ?

રૂ. 20
રૂ. 50
વિનામૂલ્યે
રૂ. 100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ?

રાજ્યસભા
વિધાનસભા
વિધાન પરિષદ
લોકસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
જે હકીકત 'સાબિત થયેલી' ના હોય અને 'નાસાબિત થયેલી' પણ ના હોય તેને શું કહેવાય ?

સાબિત ન થયેલી
અડધી સાબિત
સાબિત થયેલી
આપેલ પૈકી કોઈ પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?

સાત
બે
પાંચ
ત્રણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારો ઘડવામાં કોનું પ્રદાન રહેલ છે ?

લોર્ડ માઉન્ટબેટન
લોર્ડ મેકોલે
સર ફેડરિક પોલોક
લૉર્ડ વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP