GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
5 વર્ષ પહેલા પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 50 વર્ષ હતો. 2 વર્ષ પછી તેમની ઉંમરનો સરવાળો ___ થશે.

55 વર્ષ
64 વર્ષ
52 વર્ષ
57 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ ઐતિહાસિક મોતીશાહી મહેલને કોના દ્વારા 'સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક' તરીકે નામાંકિત કરવામાં આવ્યો ?

બાબુભાઈ પટેલ
માધવસિંહ સોલંકી
અમરસિંહ ચૌધરી
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
રાજકોટ જિલ્લાને ક્યા જીલ્લાઓની હદ સ્પર્શે છે ?

સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, પોરબંદર, બોટાદ
અમરેલી, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી
મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જામનગર
બોટાદ, મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
એક પાત્રમાં દૂધ અને પાણી 7:5 ના પ્રમાણમાં છે. જો પાત્રમાંથી 9 લિટર મિશ્રણ કાઢી લઈ પાણીથી ભરી દેતા દૂધ અને પાણીનું પ્રમાણ 7:9 થાય છે, તો પાત્રમાં શરૂઆતમાં દૂધ કેટલું હશે ?

10 લિટર
21 લિટર
20 લિટર
23 લિટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181
ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ ક્યા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ?

અનુચ્છેદ - 316
અનુચ્છેદ - 317
અનુચ્છેદ - 315
અનુચ્છેદ - 318

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP