સામાન્ય જ્ઞાન (GK)
ક્રીમીનલ પ્રોસીજર કોડના કાયદામાં નીચે પૈકી કોના ભરણપોષણ અંગે જોગવાઇ નથી ?

બાળકો
મા – બાપ
ભાઇઓ
પત્ની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે કયા અપીલ કરી શકાય ?

નામદાર હાઇકોર્ટને
આપેલ તમામને
રાજ્ય સરકારને
મુખ્ય સચિવને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેનામાંથી કયા સ્થળે બ્રહ્માજી મંદિર જોવા મળે છે ?
૧. ખેડબ્રહ્મા
૨. દેલમાલ
૩. મિયાણી
૪. કસરા

૧,૨,૩,૪
માત્ર ૧,૨,૩
માત્ર ૧,૨,૪
માત્ર ૧,૩,૪

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
પંડિત જવાહરલાલ પછી તુરંત જ કોણ વડાપ્રધાન બન્યા ?

ગુલઝારીલાલ નંદા
મોરારજી દેસાઈ
ઈન્દિરા ગાંધી
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

યમુના
ચંબલ
સતલજ
બિયાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
"પોખરણ" કોની યાદ અપાવે છે ?

ભારત-પાક સીમાયુદ્ધ
રોકેટ લોન્ચિંગ
જાન્યુઆરી 2001નો ભૂકંપ
અણુપ્રયોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP